• ડગ હેવાર્ડ મીલ્સે ઘણા પુસ્તકો લખ્યા છે. ‘વફાદારી અને બિનવફાદારી’ તેમનું સૌથી વધુ વેચાણ ધરાવતુ પુસ્તક છે. તેઆશરે બે હજાર ચર્ચના સ્થાપક છે. જેનું નામ “લાઇટ હાઉસ એપલ ઇન્ટરનેશનલ” આપવામાં આવ્યું છે. ડગ હાવર્ડ મીલ્સ એ આંતરરાષ્ટ્રિય સુવાર્તિક, ઇન્ટરનેશનલ હીલીંગ જીસસ ક્રુઝેડ્ના ધર્મ સેવક અને વિશ્વભરમાં કોન્ફરન્સ કરે છે. વધારે માહિતી માટે સંપર્ક કરો..

  • કદાચ સૌથી મોટો એક દુશ્મન જેનો તમે ક્યારેક સામનો કર્યો હોઈ શકે, તે છે “ભાઈઓ મધ્યે દોષમૂકનાર.” ડેગ હેવર્ડ-મિલ્સ દ્વારા આ ઉત્કૃષ્ટ પુસ્તક જ્યારે તમે વાંચશો ત્યારે તમે ઊંડી સમજ મેળવી લેશો કે કેવી રીતે આરોપોનું હથિયાર કામે લગાડાય છે અને તેના પર કેવી રીતે જીત મેળવાય છે તે શીખી લેશો.

  • દેવે ખરેખર ઘણા લોકોને તેડયા છે. પૃથ્વી પર આપણું જીવન તેમની સેવા કરવા માટેની તક છે, અને તેમના રાજ્ય માટે તમે જે કરી રહ્યા છો તેના પર દેવની નજર છે. આ પુસ્તક ઉત્તેજક વાંચન પૂરું પાડે છે. લેખક વડે આપવામાં આવેલ આ સત્યોને જો તમે આત્મસાત કરી લો તો તમારા જીવનને ખરી રીતે ઉપયોગ કરવાની તકોનો ઉપયોગ કરવાનું જ્ઞાન તમે પ્રાપ્ત કરશો.

  • મંડળીઓની સ્થાપના એ ઘટના છે જે ચમત્કારો કરનાર સેવકોમાં ઘણી વ્યાપક છે. તે આરંભના શિષ્યોમાં મુખ્ય પ્રવૃત્તિ હતી.સફળ મંડળી સ્થાપના, જા કે કૌશલ્યની માંગ કરે છે અને બહુવિધ પરિબળોના જાડાણ દ્વારા બને છે. ડેગ હેવર્ડ મિલ્સ આ પુસ્તકમાં મંડળી સ્થાપનાના વિવિધ ઘટકોનું વિશ્લેષણ કરે છે. કોઈ પણ સેવક જે મંડળી સ્થાપનાને પોતાના જીવનનું દર્શન બનાવવા માગે છે તેમની માટે તે તાલીમ માર્ગદર્શિકા છે.

  • અમે જાણીએ છીએ કે મંડળીની ઉન્નતિ તે સમાજવી અને મેળવવી કઠિન છે. બધા પાળકો એવી ઈચ્છા રાખે છે કે તેમની મંડળીઓ વૃદ્ધિ પામે. આ પુસ્તક તે મંડળીની ઉન્નતિ માટેની તમારી શોધની ઉત્તર છે. તમને સમજણ પડશે કે મંડળીની ઉન્નતિ કરવા કેવી રીતે “ઘણી બધી અલગ અલગ બાબતો સાથે મળીને કામ કરે છે.” વ્હાલા પાળક, આ પુસ્તકના શબ્દો અને અભિષેક જેવો તમારા હદયમાં ઉતરશે કે તમે તમારી મંડળીની જેવી ઉન્નતિ માટે પ્રાર્થના કરતા હતા, તેવી ઉન્નતિનો અનુભવ કરશો

  • સડકે તથા પગથીએ જઈને તેઓને આગ્રહ કરીને તેડી લાવ કે મારું ઘર ભરાઈ જાય” લૂક ૧૪:૨૩. ઈશ્વરના હૃદયનો પોકાર જગત માટે એ છે કે તે બચી જાય, અને તેના ઘર માટે એ છે કે તે ભરાઈ જાય. આ પ્રકટીકરણ દ્વારા આ પુસ્તકનો જન્મ થયો. “મહામંડળી – ધ મેગા ચર્ચ.” લેખક બિશપ ડેગ હેવર્ડ મિલ્સ. તો ઘાનાના સૌથી મોટી મંડળીના પાળક છે. આ સામર્થ્યવર્ધક પુસ્તક વાંચ્યા પછી તમારી મંડળી કે તમારી સેવા પહેલાના જેવી નહિ જ રહે. ડૉ. હેવર્ડ મિલ્સ પ્રભુ ઈસુ ખ્રિસ્તને અને જગતમાં સુવાર્તાપ્રચારના કાર્યને સમર્પિત છે. જેઓ સેવાક્ષેત્રમાં છે. તે સર્વ માટે તે મહાન આગેવાન અને નમૂનાદાયક (રોલ મોડેલ) છે. અને તેમના વિષે જાણીને અમને અહીં ચર્ચ ગ્રોથ ઇન્ટરનેશનલમાં અમારા મિત્ર અને સહકાર્યકર તરીકે જગતની મહાન ફસલ લણવાના કાર્યમાં બોલાવવાનું માન પ્રાપ્ત થયેલ છે.

  • இப்புத்தகத்தில், ஒரு விசுவாசி ஆவிக்குரிய, சரீரம், பொருளாதாரம் மற்றும் மூலப்பொருட்களை பெற்றுக்கொள்ள அவசியமான முக்கிய திறவுகோல்களைக் குறித்து நூலாசிரியர் தெளிவாக விளக்கியுள்ளார்!

  • இதை வாசிக்க விரும்பும் எல்லா ஊழியர்களுக்கும் இப்புத்தகம் டேக் ஹெவர்ட் மில்ஸ் அவர்களால் வெளியிடப்பட்டுள்ள மற்றொரு ஈவு. பிதாக்கள் மற்றும் குமாரர்களின் இடையேயுள்ள சிக்கலான தொடர்புகளை எவ்வாறு சமாளிப்பது என்கிற கேள்விகளுக்கு இப்புத்தகம் பதிலளிக்கும். இப்புத்தகத்தின் போதனையின் வாயிலாக உங்கள் வாழ்க்கையில் நேரிடக்கூடிய சாபங்களை குறித்து எச்சரிக்கை அடைந்து உங்களுக்கு நீங்கள் ஆசீர்வாதத்தை கொண்டுவர ஏதுவாகும். குமாரர்கள் மற்றும் ஆதரவற்றவர்களை வளர்க்கும் தகப்பன்மார்கள் விசேஷித்தவர்கள். தகப்பன்மார்கள் இல்லாதிருந்தால், அடுத்த சந்ததிக்கு ஊழியம் தொடர்ந்து செய்ய பிள்ளைகள் இல்லாமற்போவார்கள். உங்கள் வாழ்க்கையில் உண்டாயிருக்கும் தேவனுடைய அழைப்பு விருத்தி அல்லது நிர்மூலமாகும் காரியங்கள், நீங்கள் பிதாக்களுடன் வைத்திருக்கும் தொடர்பின் திறனில் சார்ந்துள்ளது. பிதாக்களுடன் நீங்கள் வைத்திருக்கும் எளிய தொடர்புகள், கீழ்படியாமை மற்றும் கனவீனப்படுத்தும் காரியங்கள் மூலமாக உண்டாகும் சாபங்களை தவிர்க்க இப்புத்தகத்தை நீங்கள் வாசியுங்கள்.

  • வருந்தி அழைக்கும் ஆற்றலை நீங்கள் பயிலுங்கள். இதன் மூலம் எதிர்ப்பு, காரணம், சாக்குபோக்கு, சந்தேகம், மனக்கசப்பு மத்தியில் சுவிசேஷ ஊழியத்தின் விளைவு மற்றும் அதின் பலன்களின் விளைவுகளை நீங்கள் அறிந்துக்கொள்ளலாம். நீங்கள் எப்பொழுதும் ஆதாயப்படுத்தாத அளவிற்கு ஆத்துமாக்களை ஆதாயப்படுத்த டேக் ஹெவர்ட் மில்ஸ் வாயிலாக எழுதப்பட்ட இப்புத்தகம் உங்களுக்கு உதவியாக இருக்கும்.

  • ஒரு கிறிஸ்தவனாக, உன் வாழ்க்கையில் சிறந்த மற்றும் இனிமையான செல்வாக்கு பரிசுத்த ஆவியானவராக இருக்க வேண்டும். உங்கள் சுபாவம், உங்கள் மனசாட்சி, உங்கள் படைப்பாற்றலின் தன்மை மற்றும் நீங்கள் பரிசுத்தமாக வாழும் திறன் பரிசுத்த ஆவியானவரால் செல்வாக்கிற்குட்படுத்தபடுவதை இப்புத்தகம் கற்பிக்கின்றது. டேக் ஹெவர்ட் மில்ஸ் அவர்களால் எழுதப்பட்ட இந்த அதிசயமான புத்தகத்தின் வாயிலாக நீங்கள் பயில வேண்டியதென்னவெனில், பரிசுத்த ஆவியானவருடைய செல்வாக்கிற்கு, ஏவுதல்களுக்கு, விளைவுகளுக்கு மற்றும் என்றும் உங்கள் வாழ்க்கையில் நிகழும் மாற்றங்களுக்கு உங்களை முற்றிலும் ஒப்புக் கொடுக்கவேண்டுமென்பதேயாகும்.

  • நீங்கள் அபிஷேகத்தை வாஞ்சிக்கிறீர்களா? இந்த வரலாற்று புத்தகத்தில், டாக்டர். ஹெவர்ட்- மில்ஸ் அபிஷேகத்தை பெற்றுக் கொள்ளும் பல்வேறு படிகளை பகிர்ந்துள்ளார். இப்புத்தகம் நிச்சயமாக உங்களுக்கும், உங்கள் ஊழியத்திற்கும் ஆசீர்வாதமாக இருக்கும். நீங்கள் அபிஷேகம் பண்ணப்பட்டவர்களாக இருக்க தேவையான படிகளை கண்டுப்பிடிப்பது மிக அவசியமாகும்!

Title

Go to Top