-
મંડળીઓની સ્થાપના એ ઘટના છે જે ચમત્કારો કરનાર સેવકોમાં ઘણી વ્યાપક છે. તે આરંભના શિષ્યોમાં મુખ્ય પ્રવૃત્તિ હતી.સફળ મંડળી સ્થાપના, જા કે કૌશલ્યની માંગ કરે છે અને બહુવિધ પરિબળોના જાડાણ દ્વારા બને છે. ડેગ હેવર્ડ મિલ્સ આ પુસ્તકમાં મંડળી સ્થાપનાના વિવિધ ઘટકોનું વિશ્લેષણ કરે છે. કોઈ પણ સેવક જે મંડળી સ્થાપનાને પોતાના જીવનનું દર્શન બનાવવા માગે છે તેમની માટે તે તાલીમ માર્ગદર્શિકા છે.
-
અમે જાણીએ છીએ કે મંડળીની ઉન્નતિ તે સમાજવી અને મેળવવી કઠિન છે. બધા પાળકો એવી ઈચ્છા રાખે છે કે તેમની મંડળીઓ વૃદ્ધિ પામે. આ પુસ્તક તે મંડળીની ઉન્નતિ માટેની તમારી શોધની ઉત્તર છે. તમને સમજણ પડશે કે મંડળીની ઉન્નતિ કરવા કેવી રીતે “ઘણી બધી અલગ અલગ બાબતો સાથે મળીને કામ કરે છે.” વ્હાલા પાળક, આ પુસ્તકના શબ્દો અને અભિષેક જેવો તમારા હદયમાં ઉતરશે કે તમે તમારી મંડળીની જેવી ઉન્નતિ માટે પ્રાર્થના કરતા હતા, તેવી ઉન્નતિનો અનુભવ કરશો
-
સડકે તથા પગથીએ જઈને તેઓને આગ્રહ કરીને તેડી લાવ કે મારું ઘર ભરાઈ જાય” લૂક ૧૪:૨૩. ઈશ્વરના હૃદયનો પોકાર જગત માટે એ છે કે તે બચી જાય, અને તેના ઘર માટે એ છે કે તે ભરાઈ જાય. આ પ્રકટીકરણ દ્વારા આ પુસ્તકનો જન્મ થયો. “મહામંડળી – ધ મેગા ચર્ચ.” લેખક બિશપ ડેગ હેવર્ડ મિલ્સ. તો ઘાનાના સૌથી મોટી મંડળીના પાળક છે. આ સામર્થ્યવર્ધક પુસ્તક વાંચ્યા પછી તમારી મંડળી કે તમારી સેવા પહેલાના જેવી નહિ જ રહે. ડૉ. હેવર્ડ મિલ્સ પ્રભુ ઈસુ ખ્રિસ્તને અને જગતમાં સુવાર્તાપ્રચારના કાર્યને સમર્પિત છે. જેઓ સેવાક્ષેત્રમાં છે. તે સર્વ માટે તે મહાન આગેવાન અને નમૂનાદાયક (રોલ મોડેલ) છે. અને તેમના વિષે જાણીને અમને અહીં ચર્ચ ગ્રોથ ઇન્ટરનેશનલમાં અમારા મિત્ર અને સહકાર્યકર તરીકે જગતની મહાન ફસલ લણવાના કાર્યમાં બોલાવવાનું માન પ્રાપ્ત થયેલ છે.
-
ડગ હેવાર્ડ મીલ્સે ઘણા પુસ્તકો લખ્યા છે. ‘વફાદારી અને બિનવફાદારી’ તેમનું સૌથી વધુ વેચાણ ધરાવતુ પુસ્તક છે. તેઆશરે બે હજાર ચર્ચના સ્થાપક છે. જેનું નામ “લાઇટ હાઉસ એપલ ઇન્ટરનેશનલ” આપવામાં આવ્યું છે. ડગ હાવર્ડ મીલ્સ એ આંતરરાષ્ટ્રિય સુવાર્તિક, ઇન્ટરનેશનલ હીલીંગ જીસસ ક્રુઝેડ્ના ધર્મ સેવક અને વિશ્વભરમાં કોન્ફરન્સ કરે છે. વધારે માહિતી માટે સંપર્ક કરો..
-
ఒక కళను వృద్ధి చెయ్యటం అనేది ఒక సామర్ధ్యాన్ని లేక నైపుణ్యాన్ని వృద్ధి చెయ్యటం లాంటిది. పరిచర్య యొక్క పని గొప్ప సామర్ధ్యాన్ని కోరుకుంటుంది. “ఆర్ట్అఫ్మినిస్ట్రీ” అనే ఈ కొత్తపుస్తకము, పరిచర్య చెయ్యాలి అని అనుకునేవారు చదవవలసినది. ఇది పరిచర్యపట్ల ఉన్న తప్పు ఒప్పు ఆలోచనలను, పరిచర్యయొక్క పనిని, పరిచర్య యొక్క సేవకునిగా నీ నుండి ఏమి అవసరము మరియు పరిచారకుడి పనులను ఎలా చెయ్యాలి అనే వాటిని మీ ముందు ఉంచుతుంది. పరిచర్యలో మీ పనిని ఎలా చెయ్యాలో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? డెగ్హెవార్డ్-మిల్స్ యొక్క పుస్తకము దేవుని పిలుపునకు యోగ్యముగా ఎలానడుచు కోవాలో మీకు సవాలు చేస్తుంది మరియు పరిచర్యకు సంపూర్తిగా మిమ్ములను మీరు ఇచ్చుకోవటానికి దారి చూపిస్తుంది.
-
దేవుని ఖచ్చితమైన చిత్తము కంటే ఎక్కువ ప్రాముఖ్యమైన విషయము లేదు. సువార్త పరిచారకుల భేదము గుర్తించే ఒక విషయము దేవుని స్వరమును స్పష్టముగా వినగలిగే వారి సామర్థ్యత. దేవుని ఖచ్చితమైన చిత్తములో పరిశుద్ధాత్మను అనుసరించుట ఎంత ప్రాముఖ్యము. నీవు దేవుని పరిపూర్ణ చిత్తములో ఉన్నప్పుడు, దేవుని కొరకు నీవు ఆశించే అన్నిటిలో ఫలించి మరియు పొందుకొందువు. Dag Heward-Mills గారి అసాధారణమైన పని నీ జీవితములో మరియు పరిచర్యలో ఒక గొప్ప ప్రభావము చూపును.
-
ఈ భూమిపై మానవుని యొక్క జీవితము ఒక యుద్ధము లాంటిది అని మీకు తెలుసా? మనము కావాలనుకున్నా వద్దనుకున్నా మనము యుద్ధములోనే ఉన్నాము. నీ జీవితము ఒక యుద్ధము లాంటిది అని పరిశుద్ధ గ్రంథము చెప్తుంది. నీవు మంచి పోరాటమును పోరాడి ఈ యుద్ధాన్ని గెలవాలి. యుద్ధమును గూర్చి వ్రాయబడిన ఈ పుస్తకము నాయకులందరూ తప్పక చదవవలసిన పుస్తకము.